ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી

Join Whatsapp Group Join Now

ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી 




https://project303.blogspot.com/2021/09/karmachari-mahamamdal-rajuaat.html

https://project303.blogspot.com/2021/09/karmachari-mahamamdal-rajuaat.html



ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી 

ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી લાગુ ( ૧ ) ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમાં પગારપંચના બાકી લાભો જેમાં એચ આર.એ , શિક્ષણ ભથ્થુ , વાહન ભથ્થુ વિગેરે અન્ય તમામ ભથ્થાઓ , રૂ ! ૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેઇમ યોજના , વયનિવૃત્તિ પ ૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓની જેમ ૬૦ વર્ષ કરવી . ( ૨ ) નામ . હાઇકોર્ટના આદેશ મુજબ ફિક્ષ પગારના કર્મચારીઓને ફુલ પગાર સહીતના તમામ લાભો નિમણુકની તારીખથી આપવા જેમાં વર્ષ ૨૦૦૫ પહેલાંના અને પછીથી નિમણુક થયેલ તમામ શિક્ષણ સહાયકો / સહાયકોને રક્ષણ સહીતના તમામ લાભો આપવા તથા ફિકસ પગાર પ્રથા સદંતર બંધ કરવી . ( ૩ ) કેન્દ્ર સરકારે સાતમા પગારપંચમાં છઠ્ઠા પગારપંચ મુજબ કર્મચારીઓને આપેલ ૧૦:૨૦:૩૦ : ની ઉચ્ચત્તર પગાર ધોરણની યોજનાનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો . ( ૪ ) વર્ષ ૨૦૦૫ પહેલાં નિમણુક પામેલ કર્મચારીઓ / શિક્ષકો / અધિકારીઓને તથા ત્યારબાદ નિમણુક પામેલ તમામ સરકારી કર્મચારીઓને એન.પી.એસ. બંધ કરી જુની પેન્શન યોજના કરવી . ( ૫ ) કર્મચારીઓની પ ૦ વર્ષની વયમર્યાદા બાદ તમામ ખાતાકીય / પૂર્વ સેવા / સીસીસીની પરિક્ષાઓમાંથી મુક્તિ આપવી . બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણ અટકાવવું નહિ . કર્મચારીઓને ફક્ત તાલીમ આપવી . ( ૬ ) પંચાયત , બોર્ડ - નિગમ , નગરપાલિકા , ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ તથા વર્કચાર્જ / રોજમદાર કર્મચારીઓને સાતમા પગારપંચના તફાવત સહીતના બાકી તમામ લાભો આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા . ( ૭ ) વર્ગ -૩ તથા વર્ગ -૪ માં આઉટ સોર્સીગની પ્રથામાં શોષણ થતું હોવાથી પ્રથા બંધ કરી નિયમીત નવીન ભરતી સત્વરે કરવી . ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓ જેઓએ નોકરીના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમીત નિમણુકો આપી તમામ લાભ આપવા ( ૮ ) ચાલુ ફરજ દરમ્યાન કર્મચારીના અવસાન બાદ વારસદારને ત્રણ મહિનામાં પૂરા પગારમાં રહેમરાહે નોકરી આપવી . ( ૯ ) કર્મચારીઓને ગાંધીનગરમાં આપેલ રાહત દરના પ્લોટની જેમ જીલ્લાના કર્મચારીઓને પ્લોટ આપવા ( ૧૦ ) કર્મચારીઓને નિવૃતી વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજમાં તથા મુદતમાં ઘટાડો કરવો . ( ૧૧ ) તા .૩૦ મી જુને વયનિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફાનો લાભ આપી પેન્શન સહીતના લાભો આપવા.


ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી 

ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR