મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો

Join Whatsapp Group Join Now

મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો


મહત્વપૂર્ણ લિંક

તા .૦૧.૦૧.૨૦૨૨ લાયકાત તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ . હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની તારીખનો સમયગાળો લંબાવવા બાબત


https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html



મહત્વપૂર્ણ લિંક

મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત તારીખ-૧૩-૯-૨૦૨૧નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html

https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html


તા .૦૧.૦૧.૨૦૨૨ લાયકાત તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ . હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની તારીખનો સમયગાળો લંબાવવા બાબત શ્રીમાન , ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , ભારતના ચૂંટણી પંચના તા .૦૩ / ૦૮ / ૨૦૨૧ ના પત્રથી તા .૦૧.૦૧.૨૦૨૨ ની લાયકાતની તારીખે મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ હતો . જે મુજબ હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા .૦૧ / ૧૧ / ૨૦૨૧ થી તા .૩૦ / ૧૧ / ૨૦૨૧ સુધીનો નિયત કરવામાં આવેલ હતો . ર . આ સમયગાળા દરમ્યાન અંદાજે કુલ ૧૧,૧૭,૪૮૪ ફોર્મ -૬ મળેલ છે , જે પૈકી ૧૮-૧૯ વયજૂથના અંદાજે કુલ ૫,૧૭,૮૯૮ ફોર્મ -૬ મળેલ છે . સદર કાર્યક્રમના સમયગાળા નાગરીકો તરફથી આ કાર્યક્રમમાં વધુ લાભ લઇ શકે તેમ છે . ૩. ભારતના ચૂંટણી પંચે તેઓના તા .૩૦ / ૧૧ / ૨૦૨૧ ના પત્ર ક્રમાંક : 23 / 2021- ERS ( Vol . - II ) થી હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા .૦૧ / ૧૨ / ૨૦૨૧ થી તા .૦૫ / ૧૨ / ૨૦૨૧ સુધી લંબાવેલ છે . આથી , આ લંબાવેલા સમયગાળા દરમ્યાન ૧૮-૧૯ વયજૂથના વધુમાં વધુ નાગરીકો મતદાર તરીકે નોંધણી કરે તે માટે તમામ કક્ષાએ શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવા જરૂરી છે . અત્રે એ બાબત ખાસ જણાવવાની કે હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો લંબાવવા સિવાયની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -૨૦૨૨ ની ચૂંટણી પંચના તા .૦૩ / ૦૮ / ૨૦૨૧ ના પત્રની સૂચના મુજબ અન્ય તમામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે . ૪. આ માટે BLO દ્વારા પોતાના ભાગમાં જે કોઈ નાગરીકો ૧૮-૧૯ વયજૂથના કે તે સિવાયના વયજૂથના પણ મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરીકો પાસે તેઓના ઘેર - ઘેર મુલાકત લઈ આવા નાગરીકો મતદાર તરીકે નોંધાય તેમજ મૃત્યુ પામેલ મતદારોના યોગ્ય પુરાવાના આધારે નામ કમી કરી શકાય તે માટેના ઘનિષ્ઠ પ્રયત્નો કરવા આજ્ઞાનુસાર વિનંતી છે . બિડાણ : ઉપર મુજબ ૫. વધુમાં જિલ્લા કક્ષાએ તેમજ મતદાર નોંધણી અધિકારી કક્ષાએ પણ આ માટે ખાસ આયોજનો કરી વધુમાં વધુ મતદારો નોંધણી કરાવવા વિનંતી છે . 



મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો

https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html

https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html

https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html

https://project303.blogspot.com/2021/09/Matadar-yadi-sudharana-Paripatra.html

મતદારયાદી સુધારણા સાથે સંકળાયેલ અધિકારીઓ / કર્મચારીઓને Voter Helpline App ( VHA ) ડાઉનલોડ કરવા બાબત . આપ સુવિદિત છો કે ભારતના ચૂંટણી પંચ , નવી દિલ્હીના તા .૦૩ / ૦૮ / ૨૦૨૧ ના પત્ર ક્રમાંકઃ 23 / 2021 ERS ( Vol . - II ) થી 

 તા .૦૧.૦૧.૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે . તદનુસાર અત્રેના તા .૦૪ / ૦૮ / ૨૦૨૧ અને તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના સમાનાંકી પત્રથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૨ અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે . આ સંદર્ભે મતદારો / નાગરિકોને મતદારયાદીમાં નોંધણી કરાવવાના હેતુથી ભારતના ચૂંટણી પંચની Voter Helpline App [ VHA ) ની વ્યાપક પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચે તેઓના તા .૦૬ / ૦૯ / ૨૦૨૧ ના પત્ર ક્રમાંક : 23 / 2021 - ERS [ Vol . - IV ) થી ( નકલ સામેલ છે ) મતદારયાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ / કર્મચારીઓ જેમ કે જિલ્લા ચૂંટણી અધિકારી / મતદાર નોંધણી અધિકારીશ્રીઓ / મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ / બી.એલ.ઓ . સુપરવાઈઝર્સ / બી.એલ.ઓ.ને તેઓના મોબાઇલ ફોન પર Voter Helpline App ( VHA ) ડાઉનલોડ કરવા અને મતદારોમાં આ એપ્લીકેશનના ઉપયોગ માટે તેને લોકપ્રિય બનાવવા મહતમ પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવેલ છે . સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓનાં ઉપયોગ સારૂ Voter Helpline App ( VHA ) નું યુઝર મેન્યુઅલ આ સાથે સામેલ રાખેલ છે . પ્રસ્તુત બાબતે આપની કક્ષાએથી સંબંધિત તમામને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવા વિનંતી છે . ઉપર્યુકત બાબતે કરવામાં આવેલ કાર્યવાહી અંગેનો compliance report ભારતના ચૂંટણી પંચને તા .૧૫ / ૦૯ / ૨૦૨૧ સુધીમાં મોકલવાનો હોઇ આપના જિલ્લાનો compliance report જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સહીથી અત્રે તા .૧૫ / ૦૯ / ૨૦૨૧ ના બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં FTP મારફતે અચૂક મોકલી . આપવા વિનંતી છે 


મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો


મહત્વપૂર્ણ જૂની લિંક નવી લિંક ઉપર છે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત તારીખ-૧૦-૮-૨૦૨૦નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો


મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR