અંગદાન મહાદાન લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.

Join Whatsapp Group Join Now

 "અંગદાન મહાદાન" લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.




મહત્વપૂર્ણ લિંક

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

રજિસ્ટ્રેશન કરી પ્રતિજ્ઞા લઇ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સર્ટીફીકેટ નો નમુનો જોવા માટે અહીં ક્લિક કરો


"અંગદાન મહાદાન" લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.


દરેક મિત્રો જાણીએ છીએ કે ખરેખર માનવ શરીર ના અંગ ની ઘણી બધી કિંમત હોય છે પણ જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેના શરીરના કોઈ પણ અંગના ને અન્ય મિત્ર સુધી ઉપયોગમાં આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ જ્યારે માણસ મૃત્યુ પામ્યા હોય ત્યારે ખરેખર જે જરૂરિયાત વાળા હોય કે આપણા ઘણા બધા અંગો આપણા મૃત્યુ ઘણા બધા સમયે પછી પણ જીવિત રહેતા હોય છે એ સમયગાળા દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓને આપણા અંગે ઉપયોગી આપતા હોય તો અંગનું દાન કરી દેવું જોઈએ અને આવી બાબતો વધુમાં વધુ લોકો સુધી ફેલાવી જોઈએ ને પહોંચાડવી જોઇએ પોતાના અંગદાન કરવાથી ઘણી બધી બાબતોમાં અને લોકોને ઉપયોગી થતી હોય છે એના માટે જ સરસ મજાની પ્રતિજ્ઞા લઈએ અને મતદાન વખતે લોકોમાં જાગૃતિ ફેલાવીએ 




"અંગદાન મહાદાન" લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.



https://project303.blogspot.com/2021/09/angdan-mahadan-pratigya.html

https://project303.blogspot.com/2021/09/angdan-mahadan-pratigya.html




"અંગદાન મહાદાન" લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.



આપણા શરીરના ઘણા બધા અંગો ઘણા બધા સમય સુધી થી બાદ પણ જીવિત રહેતા હોય છે તે દરેક વ્યક્તિ જાણતા નથી હોતા માટે દરેક વ્યક્તિઓને બાબતની જાણકારી આપવી જોઈએ કે ભલે આપણે માનવ શરીરનું મૃત્યુ થયું હોય પણ તેના અમુક અંગો ઘણા બધા સમય સુધી જીવિત રહેતા હોય છે  માનવ શરીર ના અંગો દાન કરવાનું દાન એ સૌથી મોટુ દાન ગણાય છે અંગદાન એ મહાદાન કેટલાય લોકો પોતાની આંખોની ખામીના કારણે આ રંગીન દુનિયા ને જોઈ શકતા નથી અને સારી રીતે જીવી શકતા નથી પણ જો ખરેખર વ્યક્તિ મૃત્યુ પામી હોય તેની આંખો સરસ હોય અને તે અંધ વ્યક્તિને ઉપયોગી થાય એવી હોય અને તેની નવી દૃષ્ટિ મળતી હોય તો ખરેખર એ ખૂબ જ મોટું દાન કહેવાય અને આવું દાન આપવું જોઈએ પણ આપણે અમુક માન્યતામાંથી બહાર નથી આવતા માટે જાગૃતિ ફેલાવવી જોઇએ અંગ દાન કરવાથી ખરેખર મૃત્યુ પામેલી વ્યક્તિને કોઈ જ નુકશાન નથી તો શા માટે અંદરના કરવું જોઈએ આવી બાબતો વ્યક્તિઓમાં આજુબાજુ આસપાસ આપણા પરિવારમાં મહોલ્લામાં ગામમાં શહેરમાં સોસાયટી જગ્યા ફેલાવવી જોઈએ ને જાગૃતિ લાવવી જોઈએ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તરત સંપર્ક કરવો જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને અંગદાન માટે વાત કરવી જોઈએ તો જો કદાચ ની નવી જિંદગી કે તેને જિંદગીમાં સરસ મજાનું કાર્ય થઈ જતી હોય અને આપણા થકી થતી હોય તે બહુ જ મોટું પુણ્ય નું કામ હશે માટે અંગ દાન મહા દાન બાપુ યાદ રાખવું જોઈએ જાગૃતિ લાવવી જોઈએ અહીં દાન મહાદાન અંગે પ્રતિજ્ઞાપત્ર મૂકવામાં આવે છે એ પ્રતિજ્ઞા લઇ તમે તેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો અને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચાડી શકો છો આપણે ઘણા બધા સારા સુવિચારો જોક્સ વાર્તાઓ શેર કરતા જોઈએ છીએ ભાવિક સારી બાબત પણ વધુમાં વધુ લોકો સુધી શેર કરી પહોંચાડવી જોઇએ 



"અંગદાન મહાદાન" લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.


અંગદાન મહાદાન લોક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં જોડાઈને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR