કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો

Join Whatsapp Group Join Now

 કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો.



મહત્વપૂર્ણ લિંક.


https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html

https://project303.blogspot.com/2021/04/corona-jagruti-suchana-all.html









આ માહિતી પુસ્તિકા કોવિડ -19 સંક્રમણને મહાત આપી વિજયી બનેલા યોદ્ધાઓના સાહસ અને શૈર્યને સમર્પિત છે . મિત્રો , કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો આપવામાં આવે છે . અમે આ સૂચનોને અત્રે આ પુસ્તિકાના માધ્યમથી ખૂબ રસપ્રદ રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે . આશા છેકે આ પુસ્તિકા આપના સ્વસ્થ જીવનને યર્થાય કરવામાં મદદરૂપ બનશે . વર્તમાન પરિસ્થિતિમાં જીવનની પ્રત્યેકપળે અગમચેતી અને સલામતી રાખવી ખૂબ જરૂરી છે . આપ સર્વે આ પુસ્તિકામાં નિર્દિષ્ટ સૂચનોનું પાલન કરશો અને કોરોના સંક્રમણને હરાવી આપણાં સમાજમાં હોપ , હેલ્થ , હેપ્પીનેસના જીવનમંત્રને વધુ બુલંદ કરવામાં સહયોગી થશો તેવી અભ્યર્થના . !! 5 • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત



કોવિડ 19 મહામારી રોગપ્રતિકારક શક્તિ સાવચેત રહો , સુરક્ષિત રહો વધારવાના રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના સામાન્ય ઉપાયો ઉપાયો • ગરમ પાણી પીઓ • 30 મિનિટ યોગાસન , પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરો • ભોજનમાં હળદર , જીરું , ધાણાં અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના આયુર્વેદિક ઉપાય • સવારે ચ્યવનપ્રાશ 10 ગ્રામ ( એક નાની ચમચી ) લેવું જોઈએ • ડાયાબિટીસના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશનું સેવન કરવું તુલસી , તજ , મરી , સૂંઠ , મોટી દ્રાક્ષમાંથી બનેલી હર્બલ ટી / કાઢો દિવસમાં એક કે બે વખત લેવો જોઈએ • જો જરૂર જણાય તો સ્વાદ અનુસાર ગોળ કે લિંબુનો રસ મેળવી શકાય • ગોલ્ડન મિલ્ક - 150 મિલિલિટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને દિવસમાં એક કે બે વખત લેવું જોઈએ સરળ આયુર્વેદિક પ્રયોગો • અનુનાસિક પ્રયોગ - સવારે અને રાત્રે બન્ને વખતે નાકમાં નારિયેળનું તેલ , તલનું તેલ કે ધી નાખવું • ઓઈલ - પુલ થેરાપી – એક ગ્લાસ તલનું તેલ કે નારિયેળનું તેલ મોં માં ભરવું પીવું નહીં ) . • 2-3 મિનિટ સુધી મોં માં ફેરવવું અને થુંકી દેવું , ત્યારપછી ગરમપાણીના કોગળા કરવા . • આવું દિવસમાં એક કે બે વખત કરવું જોઈએ . સુકી ખાંસી / ગળામાં દુ : ખાવો • દિવસમાં એક વખત , આપ ફ્રેશ ફુદિનાના પાન કે અજમો નાંખીને નાસ લો • ખાંસી કે ગળામાં દુખાવો થાય તો લવિંગ પાવડરને ગોળ / મધની સાથે 2-3 વખત લઈ શકો • આ ઉપાય સામાન્ય રીતે સુકી ખાંસી અને ગળામાં થતાં દુ : ખાવામાં ઉપયોગી છે . જો લક્ષણો યથાવત રહે તો , ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત …


સ્નાન , શૌચક્રિયા વિગેરે માટે અલગ બાથરૂમનો ઉપયોગ કરવો નિયમિત સફાઈ ઘરના સફાઈકાર્યોમાં આલ્કોહૉલ બેઝ સેનિટાઈઝર અથવા 1 % સોડિયમ હાઈપોક્લોરાઈડની સાથે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ સ્વચ્છતાને પ્રાથમિકતા ઘરના કાઉન્ટર્સ , ટેબલ , દરવાજાના હાથા , બાથરૂમમાં લાગેલી સામાગ્રીઓ , શોચાલય , મોબાઈલ ફોન , ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ , પથારી તથા આસપાસની તમામ ચીજો , રૂમાલ , નેપકિન , વાસણો વિગેરે તમામને નિયમિત સાફ કરી જંતુમુક્ત રાખો . જો કોઈ સપાટી પર રક્ત , કફ , મળ કે માનવશરીરમાંથી નિકળેલા કોઈ પ્રવાહી રહી ગયા હોય તો , તેને સંપૂર્ણ સાફ અને જંતુમુક્ત કરો . ( સફાઈકાર્ય બાદ હાથ જરૂર ધોવા જોઈએ ) • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત


ઘરમાં અનુસરવાની બાબતો FEET ઘરમાં અન્ય સભ્યોથી દૂર રહો સામાજિક અંતરનું અચૂક પાલન કરો EO ઓછામાં ઓછા 7 દિવસ માટે ઘરમાં સુરક્ષિત રહો . પોતાના સ્વાથ્યની સંપૂર્ણ સંભાળ લો . જો કોઈ સમસ્યા જણાય , તો ત્વરીત હૉસ્પિટલ કે નજીકના સ્વાથ્ય એકમનો સંપર્ક કરો . DAYS ઘરમાં કોઈપણ મુલાકાતીનો સંપર્ક કરવાનું ટાળો . સહયોગી સ્ટાફ જેવાકે ગૃહ સેવકો , સફાઈ કર્મચારી , ડ્રાઈવર વિગેરે સાથે સંપર્ક ટાળો . આપનો રૂમ યોગ્ય હવા - ઉજાસવાળો હોય , તે સુનિશ્ચિત કરો ઘરની બહાર જવાનું ટાળો . પોતાના વ્યવસાય , શાળા કે અન્ય જાહેર સ્થળે જવાનું ટાળો . IT II : 912_ • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત …



કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો

કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR